Monday, 3 March 2014

કવિ પરીચય-અશ્વિની ભટ્ટ





અશ્વિની ભટ્ટ
જન્મ-૨૨/૭/૧૯૩૬
જન્મસ્થળ- અમદાવાદ
પિતા- હરપ્રસાદ ભટ્ટ
પત્ની-નીતા ભટ્ટ
સંતાન-નીલ ભટ્ટ
અભ્યાસ એમ.એ,એલ.એલ.બી
વ્યવસાય લેખન પ્રવૃતિ
પારિતોષિક- અંગાર(નવલકથા)ભાગઃ૧-૨-૩ને
                  (ગુજરાતી સાહિત્ય અકાદમી)
સાહિત્યક્ષેત્રે પ્રદાનઃ
નવલકથાઃ
                   અંગાર ભાગઃ૧-૨-૩(૧૯૯૩)/આખેટ ભાગઃ૧-૨-૩/આશકા માંડલ/
                  ઓથાર ભાગઃ૧-૨/કટિબંધ ભાગઃ૧-૨-૩(૧૯૯૭)/ફાસલો ભાગઃ૧-૨/
                  નીરજા ભાર્ગવ/લજ્જા સન્યાસ/શૈલજા સાગર
ટૂંકી નવલકથાઃ  કમઠાણ/કસબ/કરામત/આયનો
અનુવાદ –      અડધી રાતે આઝાદી(ફ્રીદમ એટ મિડનાઇટ)
                    ધ લાસ્ટ કુન્ટિયર(ધ લાસ્ટ ફન્ટિયર)
નિબંધ  આક્રોશ અને આકાંક્ષા
નાટક રમણ ભમણ
Description: અ
 અવસાન ૧૦/૧૨/૨૦૧૨(યુ.એસ.એ)માં  (હ્રદયરોગના હુમલાથી)

No comments:

Post a Comment